Homeહેલ્થદરરોજ 2 કીવી ખાઓ,...

દરરોજ 2 કીવી ખાઓ, તમને ડિપ્રેશન અને આ બીમારીઓથી રાહત મળશે.

 શું તમે depressed અને ઉદાસી મહેસૂસ કરી રહ્યા છો? શું તમે મેનોપોઝમાંથી પસાર થઇ રહ્યા છો? તો આ સમયે તમારે દવા લેવાની જરૂર નથી. કિવી તમારા માટે એક બેસ્ટ ફ્રૂટ છે. અનેક સ્ટડીમાં એ વાતનો ખુલાસો થયો છે કે દરરોજ 2 કિવી ખાવાથી મૂડ સારો રહે છે અને સાથે તમે સ્ટ્રેસ ફ્રી રહો છો. કિવી હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે.

કિવીમાં રહેલા ગુણો તમને અનેક બીમારીઓમાંથી બચાવવાનું કામ કરે છે. તો જાણો કિવી હેલ્થ માટે કેવી રીતે ગુણકારી છે.

કિવી ખાવાના ફાયદાઓ

  • સ્ટડીમાં એ વાત જાણવા મળી છે કે દરરોજ બે કિવી ખાઓ છો તો બીજા લોકો કરતા તમને થાક ઓછો લાગે છે. આ લોકોમાં ડિપ્રેશનનું સ્તર ઓછુ હોય છે. સ્ટડીમાં એ વાત સ્પષ્ટ થઇ છે કે કિવીના ફળનું સેવન કરો છો તો શરીરમાં વિટામીન સીની ઉણપ પૂરી થાય છે અને તમે પોઝિટિવ ફિલ કરો છો. કિવી ફળમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન સી હોય છે જે હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે.
  • કિવી અનેક ગુણોથી ભરપૂર હોય છે જે મુડ સ્વિંગ અને ઉદાસીમાંથી તમને બહાર લાવવાનું કામ કરે છે. કિવી તમે નાના બાળકોને ખવડાવો છો તો હેલ્થ માટે ગુણકારી છે.
  • કિવી તમને શારિરિક અને માનસિક ક્ષમતા વધારવાનું કામ કરે છે.
  • કિવી તમને હાર્ટના રોગથી બચાવવાનું કામ કરે છે.
  • તમને ડાયાબિટીસ છે તો તમે કિવી ખાવાનું શરૂ કરી દો. બે કિવી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. કિવી સુગર લેવલ કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. કિવી ખાવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
  • તમે દરરોજ બે કિવી ખાઓ છો તો ત્વચા ચમકદાર બને છે અને કરચલીઓ દૂર થાય છે.
  • પેટની ગરમી અને અલ્સર જેવા રોગોમાંથી તમને કિવી બચાવે છે. દરરોજ બે કિવી ખાઓ છો તો પેટની ગરમીમાંથી રાહત મળે છે.
  • કિવી તમને સાંધાના દુખાવામાંથી રાહત અપાવે છે. તમને સતત સાંધાનો દુખાવો થાય છે તો તમે કિવી ખાવાનું શરૂ કરી દો. કિવી હેલ્થ માટે ગુણકારી છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...