Homeધાર્મિકકેલેન્ડર રાખો આ દિશામાં,...

કેલેન્ડર રાખો આ દિશામાં, વધશે સુખ-સમૃદ્ધિ! નાણાકીય લાભ થશે

દરેકના ઘરમાં કેલેન્ડર અવશ્ય જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, કેલેન્ડર મનુષ્યની પ્રગતિ અને સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, કેલેન્ડરને હંમેશા યોગ્ય દિશામાં સ્થાપિત કરવું જોઈએ. જો તમે કેલેન્ડરને ખોટી દિશામાં મૂકશો, તો તમને વિપરીત અસર થવા લાગશે. આ વસ્તુનો ઉલ્લેખ કલાચક્ર બિંદુ પુસ્તકમાં પણ આપવામાં આવ્યું છે, વાસ્તુશાસ્ત્રમાં પણ આ વિશે માહિતી આપે છે.

જો તમે વાસ્તુશાસ્ત્રને માનતા હોવ, તો આ બાબતનું અચૂક ધ્યાન રાખવું જોઈએ.

આ દિશામાં મૂકી શકાય છે કેલેન્ડર

બુરહાનપુરના પંડિત શૈલેન્દ્ર મુખિયાએ જણાવ્યું હતું કે, કેલેન્ડર કઈ દિશામાં મૂકવું જોઈએ અને શાસ્ત્રમાં કેલેન્ડર રાખવા અંગે શું માહિતી આપવામાં આવી છે. શાસ્ત્રો મુજબ, જો કેલેન્ડરને ઘરમાં મુકવામાં આવે, તો ઘરમાં ઊર્જા, ધન અને સ્વાસ્થ્ય ઠીક રહે છે. કેલેન્ડરને પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં સ્થાપિત કરી શકાય છે. કેલેન્ડરને પૂર્વ દિશામાં મુકવાથી ખ્યાતિ મળે છે, પરિવારમાં દરેક વ્યક્તિ ઊર્જાવાન બને છે અને સમયનું શુભ ચક્ર ચાલે છે. ઉત્તર દિશામાં કેલેન્ડર મૂકવાથી વ્યક્તિને ધન અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. પશ્ચિમ દિશામાં કેલેન્ડર મૂકવાથી બાળકોને અભ્યાસ કરવાની શક્તિ મળે છે.

આ દિશામાં ન મૂકો કેલેન્ડર

કેલેન્ડરને દક્ષિણ દિશામાં મૂકવાથી મધ્યમ ફળની પ્રાપ્તિ થાય છે. માનવજીવન ઉપર વિપરીત અસર થાય છે અને ધન હાનિ થવાની સંભાવના વધી જાય છે. આનું વર્ણન કાલચક્ર બિંદુમાં કરવામાં આવ્યું છે. આથી દક્ષિત દિશામાં કેલેન્ડર ન મૂકવું જોઈએ.

શુભ મુર્હૂતમાં ઘરે વસાવવું કેલેન્ડર

શુભ સમય અનુસાર કેલેન્ડર મૂકવું જોઈએ. શુભ સમયે અને યોગ્ય દિશામાં મૂકવામાં આવેલું કેલેન્ડર પરિવારમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સુખ આપે છે. માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...