Homeધાર્મિકરંગનાથસ્વામી ભગવાન વિષ્ણુનું શયન...

રંગનાથસ્વામી ભગવાન વિષ્ણુનું શયન સ્વરૂપ છે જ્યારે રામેશ્વરમ મંદિરમાં શિવલિંગની સ્થાપના ભગવાન રામ દ્વારા કરવામાં આવી હતી.

રંગનાથસ્વામી અને રામેશ્વરમ મંદિર ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા છે. વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે એ તમામ મંદિરોમાં દર્શન કરી રહ્યા છે. જેનો રામાયણમાં ઉલ્લેખ છે અને મોદી આ ક્ષેત્રની ભાષાઓ જેમ કે મરાઠી, મલીયાલમ, અને તેલુગુમાં રામાયણના પાઠ સાંભળી રહ્યા છે.

મોદીએ અનુષ્ઠાન દરમ્યાન સંપૂર્ણપણે ઉપવાસ કરે છે અને ફકત નારીયળ પાણી જ લે છે.

રંગનાથસ્વામીનું મંદિર 1356 થી 1565 દરમ્યાન નિર્માણ થયું હતું. અને તેનો ઉલ્લેખ અનેક પ્રાચીન ગ્રંથોમાં છે. મુખ્ય દેવતા રંગનાથસ્વામી એ ભગવાન વિષ્ણુનું સુતુ હોય તેવું સ્વરૂપ છે અને તમિલ કવિ કમ્બ એ અહીં પ્રથમ વખત કમ્બ રામાયણમનું સાર્વજિનક પસંદ કર્યું હતું.

રામનાથસ્વામી એ ભગવાન શિવનું એક સ્વરૂપ છે એવી માન્યતા છે કે અહીં શિવલિંગની સ્થાપના ભગવાન રામ અને સીતાએ કરી હતી. આ મંદિર વાસ્તુશાસ્ત્રી દ્રષ્ટિમાં અનોખુ છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...