Homeધાર્મિકવર્ષ 2024માં શનિ અને...

વર્ષ 2024માં શનિ અને કેતુ વધારશે આ રાશિઓની મુશ્કેલી, સાવધાન રહેવું

ધનતેરસના દિવસે ઘણા દુર્લભ યોગ બની રહ્યા છે. એની સતાહૈ જ એક અશુભ યોગ બની રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિના જાતકોએ સાંચવીને રહેવાની જરૂરત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ આ સમયે પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં વિરાજમાન છે. ત્યાં જ કેતુ કન્યા રાશિમાં છે. એવામાં ષડાષ્ટક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જયારે કુંડળીમાં શનિ અને કેતુ આઠમા અને છઠ્ઠા ભાવમાં વિરાજમાન થવાથી આ યોગનું નિર્માણ થાય છે.

ષડાષ્ટક યોગ યોગ બનવાથી વર્ષ 2024માં કેટલીક રાશિઓએ સાવધાન રહેવાની જરૂરત છે. તો ચાલો જાણીએ ષડાષ્ટક યોગ બનવાથી કઈ રાશિઓએ સતર્ક રહેવાની જરૂરત છે.

વૃષભ રાશિ

ષડાષ્ટક યોગની રચના આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તેથી, થોડી સાવચેતી રાખવાની જરૂર છે. શારીરિક સાથે, તમારે માનસિક અને નાણાકીય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. વૃષભ રાશિના લોકોએ તમારી વાણી પર થોડો નિયંત્રણ રાખો, કારણ કે તેનાથી તમારા સંબંધો પર ખરાબ અસર પડી શકે છે.

વૃશ્ચિક રાશિ

શનિ અને કેતુ દ્વારા બનેલ ષડાષ્ટક યોગ પણ વૃશ્ચિક રાશિના લોકોના જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. તેથી, આ રાશિના લોકોએ વાદ-વિવાદથી દૂર રહેવાની જરૂર છે. તમે બિનજરૂરી ખર્ચથી પરેશાન થઈ શકો છો. દરેક કામમાં કોઈને કોઈ અવરોધ આવી શકે છે. નોકરી કરતા લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારા સાથીદારો તમારા કામને પોતાનું ગણીને ઉચ્ચ અધિકારીઓની નજરમાં સારા બની શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે.

મીન રાશિ

મીન રાશિના લોકોએ વર્ષ 2024માં થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમે તમારા સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહી શકો છો. નોકરી કરતા લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. કાયદાકીય બાબતોમાં પણ તમારે હારનો સામનો કરવો પડી શકે છે. વાહન ચલાવતી વખતે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. અકસ્માતની શક્યતાઓ ખૂબ વધી રહી છે. પરિવારમાં કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે.


(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...