Homeધાર્મિકએક વર્ષ પછી, 16...

એક વર્ષ પછી, 16 જુલાઈથી 30 દિવસ પછી સૂર્યનું કર્ક રાશિમાં સંક્રમણ આ રાશિના જાતકોને આર્થિક લાભ આપશે.

    ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈના રોજ કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યોતિષમાં સૂર્યના ચંદ્રમાની રાશિ કર્કમાં પ્રવેશ કરવાથી મેષ અને સિંહ સહિત અનેક રાશિઓને ફાયદો થશે. જે દિવસે સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ થશે, ત્યારે કર્ક સંક્રાંતિ ઉજવવામાં આવશે.

    જ્યોતિષ અનુસાર સૂર્યની કૃપાથી જાતકને માન-સન્માન, સફળતા અને પ્રગતિ પ્રાપ્ત થશે.

    મેષ રાશિ

    સૂર્યનું ગોચર તમારી રાશિના ચોથા ભાવમાં હશે. સૂર્યનું ગોચર તમારી પ્રોફેશનલ લાઈફ કે કરિયર માટે લાભદાયક રહેશે. આ દરમિયાન તમને નોકરીમાં લાભ થશે, સંતોષ મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. જીવનસાથીનો સહયોગ મળશે.

    વૃષભ રાશિ

    વૃષભ રાશિના ત્રીજા ભાવમાં સૂર્યનું ગોચર રહેશે. સૂર્ય ગોચરના પ્રભાવથી તમને કરિયરમાં નવી ઉપલબ્ધિ મળશે. આ સમયગાળામાં તમે ઘન કમાવવામાં સફળ થશો. નાણા બચાવી પણ શકશો. પરિવાર સાથે કોઈ પણ યાત્રામાં જઈ શકો છો.

    મિથુન રાશિ

    મિથુન રાશિના લોકો માટે સૂર્યનું ગોચર બીજા ભાવમાં હશે. સૂર્ય ગોચરથી તમારી કરિયરમાં કોઈ મોટી ઉપલબ્ધિ મળશે. તમે તમારા કામમાં સફળ થઈ શકશો. વેપારીઓ માટે આ સમયગાળો નફાનો રહેશે.

    સિંહ રાશિ

    સિંહ રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ રહેશેય આર્થિક મોરચા પર તમને ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમે જે કામમાં હાથ નાંખશો, સફળતા જ મળશે. કરિયરના મોરચે પણ તમારો સમય લાભકારી રહેશે.

    વૃશ્ચિક રાશિ

    વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન સકારાત્મક પરિણામ આપશે. આ દરમિયાન તમને નોકરીની નવી તકો મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. સૂર્ય ગોચરના પ્રભાવથી તમારા ખર્ચા ઘટશે. તમને સારા એવા પૈસા મળશે.

    Most Popular

    More from Author

    એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

    એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

    અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

    ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

    પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

    છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

    🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

    👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

    Read Now

    31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

    ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

    ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

    મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

    કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

    મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...