Homeધાર્મિકઅષાઢી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભઃ...

અષાઢી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભઃ દસ મહાવિદ્યાઓની આરાધનાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે

તા.6ઠ્ઠીના શનિવારથી અષાઢી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. અષાઢી નવરાત્રી ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે. આ વર્ષે અષાઢ નવરાત્રી નો પ્રારંભ અષાઢ સુદ એકમ ને શનિવાર તા 6.7.24 થી થશે જ્યારે નવરાત્રી તારીખ 15 જુલાઈ અષાઢ શુદ નોમ ના દિવસે પૂર્ણ થશે આ વર્ષે અષાઢી નવરાત્રી ત્રીજ તિથિ ની વૃદ્ધિ હોવા થી નોરતા નવ ને બદલે દસ દિવસ ચાલશે પરંતુ નોરતું વધે તે શુભ ગણવામાં આવે છે.

જ્યારે અષાઢી નવરાત્રી દરમિયાન અષાઢી બીજના દિવસે રવિ પુષ્યમૃત યોગ છે આ પણ માતાજીની ઉપાસના કુળદેવીની ઉપાસના માટે શુભ અને ઉત્તમ છે આ દિવસે શ્રી યંત્રની પૂજા કરવી શ્રી સૂક્તના પાઠ કરવા કુળદેવીની પૂજા કરવી જપ કરવા ઉત્તમ ફળ આપનાર બનશે અષાઢી નવરાત્રી ખાસ કરીને આસામમાં મા ઉજવવામાં આવે છે કામેરુ દેશ આસામને કહેવામાં આવે છે અને કામાખ્યા મા માતાજી મા કામાક્ષી પૂજા કરવામાં આવે છે .

ખાસ કરીને અષાઢી નવરાત્રી દરમિયાન તંત્ર પૂજા તુરંત ફળ આપનાર બને છે.ગુપ્ત નવરાત્રીની દસદેવીઓના નામો નીચે મુજબ છે. જેમાં માતા કાલિકા,તારાદેવી, ત્રિપુર સુંદરી, માતા ભુવનેશ્ર્વરી, માતા છિન્નમસ્તા, માતા ત્રિપુર ભૈરવી, માધુમાવતી, માતા બગલામુખી, માતા માતંગી, માતા કમલાદેવી વેગેરે ગુપ્ત નવરાત્રીના દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. દસ મહાવિદ્યાઓનું શ્રદ્ધાથી આરાધના કરવામાં આવે તો જીવન ધન-ધાન્ય અને સુખથી સંપન્ન બને છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...