Homeધાર્મિક12 વર્ષ પછી બનશે...

12 વર્ષ પછી બનશે કુબેર યોગ, 2025 સુધી આ ત્રણ રાશિઓને મળશે લાભ

    વૈદિક જ્યોતિષમાં ગ્રહોના રાશિ અને નક્ષત્ર પરિવર્તનની ઘટના અત્યંત શુભ માનવામાં આવી છે. એવી માન્યતા છે કે અનેક શુભ સંયોગ અને રાજયોગનું નિર્માણ થાય છે. જેનો શુભ-અશુભ પ્રભાવ 12 રાશિઓ પર પણ પડે છે. જ્યારે કુબેર દેવગુરૂ બૃહસ્પતિ 1 મે 2024થી વૃષભ રાશિમાં વિરાજમાન છે.

    13 મે 2025 સુધી તે આજ રાશિમાં રહીને કુબેર યોગનું નિર્માણ કરશે. એવી માન્યતા છે કે જ્યારે કુંડળીના બીજા અને અગિયારમાં ભાવના સ્વામી પોતાની રાશિમાં કે ઉચ્ચ રાશિમાં ઉપસ્થિત રહે છે, બીજા કે અગિયારમાં ભાવના સ્વામીઓની વચ્ચે પરસ્પર રાશિ વિનિમય હોય કે યુતિ હોય તો કુબેર યોગનું નિર્માણ થાય છે.

    જ્યોતિષમાં કુબેર યોગને અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ યોગથી વ્યક્તિને સમાજમાં ખૂબ માન-સન્માન મળે છે. જાતકના જીવનમાં ધન-દોલત, સુખ-સંપતિની કમી રહેતી નથી. વ્યક્તિ જીવનભર સુખ-સુવિધાઓમાં જીવન પસાર કરે છે. કુબેર રાજયોગથી એક વર્ષ સુધી કેટલીક રાશિઓને ખૂબ લાભ થશે.

    મેષ રાશિ

    કુબેર રાજયોગથી મેષ રાશિના જાતકોને અત્યંત શુભ ફળ પ્રાપ્ત થશે. આવકના નવા સાધનોથી લાભ થશે. ધનની તંગીથી છુટકારો મળશે. પ્રોફેશનલ લાઈફમાં પણ બઢતીના અવસર મળશે. વેપારીઓ માટે શુભ સમય સાબિત થશે. બિઝનેસમાં નફો થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મા લક્ષ્‍મીની કૃપા થશે અને ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે.

    કર્ક રાશિ

    કર્ક રાશિના લોકો માટે કુબેર યોગ લાભકારી સાબિત થશે. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. વિદેશયાત્રાના યોગ બનશે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. સંતાન પક્ષ તનરફથી સારા સમાચાર મળશે. લાંબા સમયથી રોકાયેલા કાર્યો સફળ થશે. નોકરી-બિઝનેસમાં સફળતા મળશે.

    સિંહ રાશિ

    કુબેર યોગથી સિંહ રાશિના લોકોની સુતેલી કિસ્મત જાગશે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આવકના નવા સ્ત્રોતોથી ધન લાભ થશે. વેપારમાં નફો થશે. ધન-દોલતમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. વૈવાહિક જીવન સુખમય રહેશે.

    Most Popular

    More from Author

    એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

    એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

    અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

    ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

    પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

    છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

    🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

    👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

    Read Now

    31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

    ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

    ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

    મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

    કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

    મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...