Homeધાર્મિકભગવાન ગણેશની પ્રિય રાશિ...

ભગવાન ગણેશની પ્રિય રાશિ ચિન્હો: ભગવાન ગણેશ આ 3 રાશિઓને પ્રેમ કરે છે, તેઓ તેમને ક્યારેય છોડતા નથી,આ રાશિના લોકોના કામ ક્યારે અટકતા નથી.

 સનાતન ધર્મમાં કોઈપણ માંગલિક કાર્ય કરવામાં આવે તો તે પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે જે કામ શરૂ કરતાં પહેલાં ગણપતિજીની પૂજા કરવામાં આવે તે નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. ભગવાન ગણેશને પ્રથમ પૂજનીએ દેવતા માનવામાં આવે છે. નિયમિત રીતે જે પણ વ્યક્તિ ગણેશજીની વિધિ વિધાનથી પૂજા કરે છે તેના પર ભગવાન ગણેશ હંમેશા પ્રસન્ન રહે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિ ચક્રની 12 રાશિમાંથી કેટલીક રાશિ એવી છે જેના પર ભગવાન ગણેશની કૃપા હંમેશા રહે છે. આ રાશિના લોકો પર ભગવાન ગણેશના ચાર હાથ હોય છે. કારણ કે આ ત્રણ રાશિ ભગવાન ગણેશને અતિપ્રિય છે. આ રાશિના લોકોનો સાથ ગણેશજી હંમેશા આપે છે. આ રાશિના લોકોના કામ ક્યારે અટકતા નથી. તેમના જીવનની સમસ્યાઓને ગણપતિજી દૂર કરે છે. ગણેશજીની પ્રિય રાશિ કઈ કઈ છે.

મેષ રાશિ

મેષ રાશિના લોકો પર ભગવાન ગણેશ હંમેશા પ્રસન્ન રહે છે. ભગવાન ગણેશની કૃપાથી મેષ રાશિના લોકોના જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેમને બધા જ કાર્યોમાં સફળતા મળે છે. તેમનું વૈવાહિક જીવન પણ શાંતિમય રહે છે. તેઓ જીવન ખુશીઓમાં પસાર કરે છે. ભગવાન ગણેશના આશીર્વાદથી મેષ રાશિના લોકો સફળતા પ્રાપ્ત કરતા રહે છે.

મિથુન રાશિ

લોકો પર પણ ભગવાન ગણેશ પ્રસન્ન રહે છે. મિથુન રાશિ ભગવાન ગણેશની સૌથી પ્રિય રાશિ છે. ભગવાન ગણેશની કૃપાથી આ રાશિના લોકો કરિયરમાં સફળતા પ્રાપ્ત કરે છે. સાથે જ વેપાર અને શિક્ષામાં પણ તેઓ નામ કમાય છે. ગણેશજીના આશીર્વાદથી મિથુન રાશિના લોકોનો સ્વભાવ પ્રભાવશાળી હોય છે. તે કોઈને પણ પોતાની તરફ સરળતાથી આકર્ષિત કરે છે

મકર રાશિ

ભગવાન ગણેશની પ્રિય રાશિમાંથી એક છે. આ રાશિ પર ભગવાન ગણેશ હંમેશા મહેરબાન રહે છે. આ રાશિના લોકો પોતાનું કામ ઈમાનદારીથી કરે છે. આ લોકો કોઈ સાથે છેતરપિંડી કરતા નથી. ભગવાન ગણેશના આશીર્વાદથી આ રાશિના લોકો જે કામ હાથમાં લે છે તે પૂર્ણ કરે છે. મકર રાશિના લોકો ક્યારેય હાર માનતા નથી.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...