Homeધાર્મિકઘરમાં સમૃદ્ધિ વધારવાની 5...

ઘરમાં સમૃદ્ધિ વધારવાની 5 ચોક્કસ રીતો, તેલના દીવાનો ઉપાય તરત કામ કરે છે

 આજના સમયમાં ધન વિના જીવન શક્ય નથી. ઓછું કે વધારે દરેક વ્યક્તિને ધનની જરૂરિયાત હોય છે. તેથી લોકો અલગ અલગ રીતે ધન કમાતા હોય છે પરંતુ ઘણા લોકો સારું ધન કમાય છે છતાં ઘરમાં બરકત દેખાતી નથી. ઘરમાં સતત આર્થિક સમસ્યા રહે છે કારણ કે આવક કરતા ખર્ચ વધારે હોય છે આવી સ્થિતિ હોય તો તેને બદલવા માટે અને ઘરમાં બરકત વધે તે માટે પાંચ અસરકારક ઉપાય કરી શકો છો.

શાસ્ત્રો અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં ધનની આવક અને બચત બંને વધે છે.

ઘરમાં બરકત લાવતા 5 ઉપાય

1. સૌથી પહેલો ઉપાય કપૂરનો છે. પૂજા પાઠમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કપૂરને સકારાત્મક ઉર્જા વધારનાર માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર અઠવાડિયામાં એક વખત ઘરમાં કપૂર અચૂક સળગાવવો. જો આ કામ રવિવાર અથવા શુક્રવારે કરો છો તો સૌથી સારું.

2. બીજો ઉપાય સરસવના તેલનો છે. સંધ્યા સમયે પૂજા કરો ત્યારે સરસવના તેલનો દીવો કરો અને તેમાં બે લવિંગ ઉમેરી દો. રોજ આ દીવો ઘરમાં કરવાથી ઘરમાં ધનની આવક વધે છે.

3. ત્રીજો ઉપાય રોટલીનો છે. જ્યારે પણ ઘરમાં રોટલી બનાવો તો પહેલી રોટલી તવા પર નાખતા પહેલા તેના પર દૂધ છાંટો. ત્યાર પછી રોટલી બનાવો. પહેલી બનેલી રોટલી ગાય માતાને ખવડાવો. આ ઉપાય કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે.

4. ઘરમાં બરકત વધારવી હોય તો તુલસીનો ઉપાય પણ અસરકારક છે. તુલસીના ઉપાયથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. શાસ્ત્ર અનુસાર નિયમિત રીતે તુલસીમાં જળ અર્પણ કરી તેની પાસે દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.

5. સનાતન ધર્મમાં દાનને સૌથી શ્રેષ્ઠ કર્મ માનવામાં આવ્યું છે. દાન જીવનમાં સુખ સમૃદ્ધિ વધારે છે. રોજ શક્ય ન હોય તો એક દિવસ નક્કી કરી લેવો. તે દિવસે જરૂરિયાતમંદને અનાજ, કપડા, પૈસા વગેરેનું દાન યથાશક્તિ કરવું.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...