લોકો સદીઓથી તાંબાની બોટલમાં પાણી પીતા આવ્યા છે. આમ કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે.
કોપર પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
તાંબાની બોટલમાં પાણી પીવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર રહે છે અને સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થાય છે.
જો તમે દરરોજ તાંબાની શીશીમાં પાણી પીશો તો ત્વચા અને વાળ બંને સ્વસ્થ રહે છે.
કોપર ચયાપચયને વેગ આપે છે, જે શરીરને કેલરી બર્ન કરવામાં અને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે.
દરરોજ તાંબાની બોટલનું પાણી પીવાથી સાંધાના દુખાવા અને સોજામાં રાહત મળે છે.