Homeધાર્મિકતેને ઘરની આ દિશામાં...

તેને ઘરની આ દિશામાં લટકાવવાથી શનિ દોષથી રાહત મળે છે.

આપણે સૌ રસોડામાં ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે ઘણા મસાલાનો ઉપયોગ કરીએ છીએ. આ મસાલામાંથી એક છે અજમો જે ભોજનને ન માત્ર ટેસ્ટ બનાવે છે પરંતુ તેનું સેવન આપણા પાચનને પણ સારુ રાખે છે. આ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં પણ અજમા સાથે સંબંધિત ઉપાયો જણાવવામાં આવ્યાં છે. જેને અપનાવીને તમે તમારા જીવનમાં આવી રહેલી અડચણોને દૂર કરી શકો છો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અજમાનો સંબંધ શનિ દેવ સાથે હોવાની માન્યતા છે. શનિ દેવ જે ન્યાય, કર્મ અને અનુશાસનના દેવતા માનવામાં આવે છે. જો તમે તમારા ઘરમાં અજમાની એક પોટલી રાખો છો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યાં છે.

અજમાના ગુણ

આમ તો દરેક મસાલાનો સંબંધ કોઇને કોઇ ગ્રહ સાથે હોય જ છે. જેના ઉપયોગથી આપણે તે ગ્રહની નકારાત્મકતાથી બચી શકીએ છીએ. જેનાથી તે ગ્રહ આપણા પક્ષમાં કામ કરવા લાગે છે. અજમો પોતાની તીખી સુગંધ અને ગુણો માટે જાણીતો છે, તેનો ઉપયોગ આપણે શરદી-ખાંસીથી બચવા માટે કરીએ છીએ. તે આપણી રોગ પ્રતિકારક ક્ષમતાને પણ વધારે છે. આ જ અજમાની એક પોટલી આપણે આપણા ઘરમાં રાખીએ તો ઘણા લાભ મળી શકે છે. ચાલો જાણીએ તેની સાચી દિશા.

કઇ દિશામાં રાખવી જોઇએ અજમાની પોટલી

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પૂર્વ અથવા ઉત્તર દિશામાં અજમાની પોટલી રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. સાથે જ વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ દિશામાં પોટલી રાખવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થઇ શકે છે. પૂર્વ કે ઉત્તર દિશા જ્ઞાન, શિક્ષા અને બુદ્ધિ પ્રાપ્તિ માટે પણ લાભકારક દિશા માનવામાં આવે છે. તેવામાં ઉત્તર દિશા કુબેર દેવતાની દિશા માનવામા આવી છે. જે ધન, વૈભવ, સમૃદ્ધિને સમર્પિત છે. તેથી અજમાની પોટલી આ દિશામાં રાખવાથી લાભ થઇ શકે છે.

દક્ષિણ દિશામાં રાખો અજમાની પોટલી

દક્ષિણ દિશાનો સંબંધ શનિ દેવ સાથે છે તેથી આ દિશામાં અજમાની પોટલી રાખવાથી લાભ થઇ શકે છે. તેનાથી શનિ દોષથી છૂટકારો મળે છે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.

કુંડળીમાં શનિ દોષ હોય તો દક્ષિણ દિશામાં અજમાની પોટલી રાખવી ઉત્તમ ફલદાયી માનવામાં આવે છે. તેને રાખવાથી વ્યક્તિને સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થઇ શકે છે અને રોગ દોષથી પણ છૂટકારો મળી શકે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...