Homeધાર્મિકઘરની બહાર નીકળતી વખતે...

ઘરની બહાર નીકળતી વખતે આંખનું ફરકવું શુભ છે કે અશુભ? તેનો અર્થ જાણો

ઘણીવાર તમે તમારા વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે, આંખ ફરવી ઘણા શુભ-અશુભ સંકેત આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આંખ ફરકવા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. વૈદિક જ્યોતિષ અનુસાર, જો કોઇ મહિલાની ડાબી આંખ ફરકે તો તે શુભ હોય છે. તેવામા જો મહિલાની જમણી આંખ ફરકે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે.

તેનાથી ઉલ્ટું જો કોઇ પુરુષની ડાબી આંખ ફરકે તો અશુભ માનવામાં આવે છે અને જમણી આંખ ફરકવી શુભ માનવામાં આવે છે. જો તમે ઘરેથી ક્યાંક બહાર જઇ રહ્યાં છો તો તે સમયે તમારી આંખ ફરકવા લાગે તો તેનો અર્થ શું થાય?

ઘરેથી નીકળતી વખતે જમણી આંખનું ફરકવું

ઘરેથી બહાર જતી વખતે જો કોઇ મહિલાની જમણી આંખ ફરકી રહી હોય તો તેને જ્યોતિષ શાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. તેવામાં પુરુષની જમણી આંખ ફરકવાને શુભ સંકેત રૂપે જોવામાં આવી શકે છે.

વિવાહના સંકેત

આ ઉપરાંત સ્ત્રીની જમણી આંખ ફરકવા પર તે વિવાહ યોગ પણ દર્શાવે છે. પરંતુ તે કેટલાંક મામલે જ સાચુ સાબિત થઇ શકે છે. જો કે પુરુષો માટે આ સંકેત શુભ ફળદાયી માનવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેનો અર્થ કોઇ કાર્યના સફળ થવાનો સંકેત પણ હોઇ શકે છે.

ઘરેથી નીકળતી વખતે ડાબી આંખનું ફરકવું

જો કોઇ સ્ત્રી પોતાના કોઇ કામ માટે ઘરની બહાર જઇ રહી છે અને ઘરેથી જતી વખતે તેની ડાબી આંખ ફરકવા લાગે તો તે કાર્યની સફળતાનો સંકેત હોઇ શકે છે. સ્ત્રી માટે ડાબી આંખનું ફરકવું શુભ માનવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે કામમાં આવી રહેલી અડચણો દૂર થવાની છે.

કાર્યમાં ઉત્પન્ન થાય છે અડચણો

આ સાથે જ જ્યારે કોઇ પુરુષ ઘરની બહાર કોઇ કામ માટે નીકળે અને તેની ડાબી આંખ ફરકવાનું શરૂ કરી દે તો તે અશુભ કહેવામાં આવે છે. આ કાર્યમાં ઉત્પન્ન અડચણોનો સંકેત માનવામાં આવે છે કે કારણ કે ડાબી આંખ ફરકવી પુરુષો માટે શુભ માનવામાં નથી આવતી. આ અનેક સમસ્યાઓ તરફ ઇશારો કરે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...