Homeધાર્મિકવિનાયક ચતુર્થી પર ધૃતિ...

વિનાયક ચતુર્થી પર ધૃતિ અને સુકર્મ યોગનું અદભૂત સંયોજન, 4 રાશિઓ હલચલ મચાવશે!

હિંદુ ધર્મમાં ચતુર્થી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. ચતુર્થી વ્રત રાખવા અને ગણેશજીની વિધિ-વિધાનથી પૂજા કરવાથી વિઘ્નહર્તા ગણેશ બધા દુખ-સંકટ હરી લે છે. દર મહિનાની કૃષણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચર્તુર્થી કહે છે. 11મેના રોજ વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થી છે. આ દિવસે ઘણા એવા શુભ યોગ બની રહ્યા છે જેમને જ્યોતિષમાં શુભ ગણવામાં આવે છે.

આ યોગ કેટલીક રાશિવાળાઓને ધન વૃદ્ધિ કરાવશે, માન સન્માન અપાવશે.

વિનાયક ચતુર્થી 2024 શુભ મુહૂર્ત
પંચાગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 11 મેના રોજ બપોરે 2:50 મિનિટ પર શરૂ થશે અને 12 મેના રોજ બપોરે 2:03 મિનિટ પર સમાપ્ત થશે. એવામાં ઉદયા તિથિના અનુસાર વિનાયક ચતુર્થી 11મે શનિવારના દિવસે ઉજવવામાં આવશે. 11 મેના રોજ વિનાયક ચતુર્થી વ્રત રાખવામાં આવશે.


વિનાયક ચતુર્થી 2024 શુભ યોગ
આ વખતે વિનાયક ચતુર્થી પર ઘણા શુભ યોગનો સંયોગ બની રહ્યો છે. તેમાં સુકર્મા યોગ, ધૃતિ યોગ, મૃગશિરા નક્ષત્ર સામેલ છે. આ તમામ શુભ યોગ એકદમ મંગળકારી ગણવામાં આવે છે અને મનવાંછિત ફળ આપનાર છે. આવો જાણીએ કે આ શુભ યોગોના લીધે 11 મેના રોજ વિનાયક ચતુર્થી કઇ 4 રાશિઓ માટે શુભ રહેશે.

મિથુન:
સમજી વિચારીને કામ કરશો તો સફળ રહેશો. આજે તમારો દિવસ સારો રહેશ. તમામ સાથે વિનમ્રતા સાથે વાત કરો, લોકો તમારું સન્માન કરશે. જીવનમાં સુખ-સુવિધા વધશે. વેપાર વર્ગને પોતાના કર્મચારીઓનું ધ્યાન રાખવું જોઇએ. તમે તેમના સહયોગથી ખૂબ લાભ કમાઇ શકશો.

કન્યા:
તમારા બોસને માન આપો અને તેમની આજ્ઞા પણ માનો. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. તમારા માટે લાભદાયક દિવસ છે. વેપારીઓને ઘણી કમાણી થશે. ઘરમાં સમય પસાર કરો, તમને શાંતિ મળશે.

ધન:
તમને જરૂરી સહયોગ મળશે અને તમારું કામ સરળતાથી થઈ જશે. વેપારમાં ભાગીદારીથી લાભ થશે. લવ લાઈફ સારી રહેશે. તમને આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

મીન:
વેપારી વર્ગ માટે ગ્રાહકો સાથે સારો વ્યવહાર કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે. સબ્સ્ક્રિપ્શન્સ વધશે. આવકમાં વધારો થશે. કરિયરમાં પ્રગતિ થશે. નવી કાર, મકાન ખરીદી શકો છો. દિવસ આનંદમાં પસાર થશે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...