Homeહેલ્થપનીર: નકલી પનીર અને...

પનીર: નકલી પનીર અને અસલી પનીર કેવી રીતે ઓળખવું? જાણો

પનીર ની સબ્જી મોટાભાગના લોકોને પસંદ છે. પનીરએ પ્રોટીનનો સારો સ્ત્રોત છે હેલ્થના પાસાઓને ધ્યાનમાં રાખીને આપણે તેવું સેવન કરીએ છીએ. પનીરનું સેવન સબ્જી, સલાડ, મીઠાઈઓમાં વિવિધ રીતે કરવામાં આવે છે. પરંતુ તમે જે પનીર ખાઓ છો તે ‘નકલી પનીર’ તો નથી ને? માર્કેટમાં નકલી પનીરનું વેચાણ વધી રહ્યું છે આ પનીરમાં ઘણી વાર ભેળસેળ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે કરી શકે છે.

સ્મેલ : પનીરની સ્મેલ કરો, અસલી પનીરમાં હળવી દૂધ જેવી સુગંધ હોય છે, જ્યારે નકલી પનીરમાં આનો અભાવ હોઈ શકે છે અથવા કેમિકલ સ્મેલ ઉમેરી હોઈ શકે છે.

ટેક્ષ્ચર : ઓથેન્ટિક પનીર નરમ હોવું જોઈએ અને સરળતાથી તૂટી જવું જોઈએ, જ્યારે સિન્થેટીક પનીર ઘણીવાર રબર જેવું અથવા વધુ પડતું સ્મૂથ દેખાય છે.

ટેસ્ટ : સ્વાદ પણ પનીર અસલી છે કે નહિ તે સૂચવી શકે છે, અસલી પનીર સ્વચ્છ હોય છે અને દૂધ જેવો સ્વાદ ધરાવે છે, જ્યારે નકલી પનીર આર્ટિફિશ્યલ સ્વાદ ધરાવે છે.

પનીરમાં ભેજનું પ્રમાણ : અસલી પનીરમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે તેને દબાવવામાં આવે ત્યારે ભેજનો અનુભવ થાય છે, જ્યારે નકલી પનીર વધુ ડ્રાય હોય છે.

કુકીંગ પ્રોસેસ : રસોઈ દરમિયાન, અસલી પનીર બ્રાઉન થાય છે અને તેનો આકાર જળવાઈ રહે છે, જ્યારે નકલી પનીર રબર જેવું, પીગળી જાય અથવા તૂટી શકે છે.

શર્માએ ઉમેર્યું કે, “ખાતરી કરો કે તમે પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સનું પનીર ખરીદો છો, સિન્થેટીક પ્રોડક્ટને ટાળવા માટે પેકેજિંગ પર ક્વોલિટી સર્ટિફિકેટ ચેક કરો.”

નકલી પનીર ખાવાથી સ્વાસ્થ્યને થાય નુકશાન

હેલ્થ એક્સપર્ટે જણાવ્યું હતું કે નકલી પનીરનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યા, ઝાડા, ઉલટી અને ઉબકા આવી શકે છે.

જો દરરોજ સેવનથી લીવર અને કિડની પર પણ અસર થઈ શકે છે, આનું કારણ એ છે કે સિન્થેટીક પનીરમાં હાનિકારક રસાયણો અને દૂધનો પાવડર હોઈ શકે છે, જે હૃદયને લગતી સમસ્યા પણ ઉભી કરી શકે છે.

તેથી, નકલી પનીરને ટાળવું અને ફ્રેશ, નેચરલ પનીરને આ રીતે ચેક કરીને ખરીદવું, અને જો શક્ય હોય તો તમે પનીર ઘરે બનાવો.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...