Homeધાર્મિક50 વર્ષ પછી આવ્યા...

50 વર્ષ પછી આવ્યા ‘લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ’, આ 3 લોકોને મળશે પદ, પ્રતિષ્ઠા અને પૈસા

 વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહે 9 એપ્રિલે વક્રી અવસ્થામાં મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને મીન રાશિમાં પહોંચતા જ બુધ ગ્રહની સૂર્યદેવ અને શુક્ર દેવ સાથે યુતિ બની ગઈ છે. તો તમને જણાવી દઈએ કે મીન રાશિમાં શુક્ર અને બુધ ગ્રહની યુતિથી લક્ષ્‍મી નારાયણ રાજયોગ તો સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.

આ રાજયોગ વર્ષો પછી એક સાથે બની રહ્યાં છે. તેવામાં આ રાજયોગોના પ્રભાવથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે…

મેષ રાશિ
તમારા લોકો માટે લક્ષ્‍મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયે તમને કરિયરના મોર્ચે સફળતા મળશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ દરમિયાન તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. તો દાંપત્ય જીવનમાં તમારા જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. આ સમયે સમાજમાં તમારૂ માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. સાથે આ સમયે તમે નવું વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.

વૃષભ રાશિ
લક્ષ્‍મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગનું બનવું વૃષભ રાશિના જાતકો માટે ફળયાદી રહેશે. આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. આથે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આ દરમિયાન તમને રોકાણથી લાભ થશે અને વિદેશથી પણ સફળતા મળવાનો સંયોગ બની રહ્યો છે. આ સમયે તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. સાથે જે લોકો એક્સપોર્ટ અને ઈમ્પોર્ટનો વ્યવસાય કરે છે તેને સારો લાભ થઈ શકે છે.

સિંહ રાશિ
તમારા લોકો માટે લક્ષ્‍મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ શુભ સાબિત થઈ શકે છે. આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે ખુદનો નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો સફળતા મળશે. આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ દરમિયાન તમે બચત કરવામાં પણ સફળ થશો. તો આ સમયે કોઈ નાની-મોટી યાત્રા કરી શકો છો જે શુભ રહેશે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...