Homeધાર્મિક100 વર્ષ પછી બની...

100 વર્ષ પછી બની રહ્યો છે શક્તિશાળી ચતુર્ગ્રહી યોગ, ખુલશે આ રાશિઓનું ભાગ્ય

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો સમયાંતરે ગોચર કરીને ત્રિગ્રહી યોગ અને ચતુર્ગ્રહી યોગ બનાવે છે. તમને જણાવી દઇએ કે, હાલ વૈભવના દાતા શુક્ર, વેપારના દાતા બુધ, માયાવી ગ્રહ રાહુ મીન રાશિમાં સંચરણ કરી રહ્યાં છે અને 23 એપ્રિલે ગ્રહોના સેનાપતિ મંગળ મીન રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. જેનાથી મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગનું નિર્ણાણ થશે.

જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે, જેના આ સમયે શુભ દિવસો શરૂ થઇ શકે છે. સાથે જ ધન-સંપત્તિમાં વધારો થઇ શકે છે. ચાલો જાણીએ આ લકી રાશિઓ કઇ છે.

વૃષભ રાશિ

તમારા માટે ચતુર્ગ્રહી યોગ લાભકારક સાબિત થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના ઇનકમ ભાવ પર રચાશે. તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઇ શકે છે. સાથે જ આવકના નવા સ્ત્રોત બનશે. તેવામાં જે વેપારીઓ છે તેમને વેપારમાં ખાસ લાભ થશે. નવી બિઝનેસ ડીલ મળી શકે છે અને બિઝનેસમાં જે સમસ્યાઓ હતી, તે દૂર થઇ જશે. તેવામાં આ દરમિયાન તમને રોકાણથી લાભ થશે. સાથે જ તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને તમે દબાણની સ્થિતિનો સામનો કરી શકશો. તેવામાં આ સમય તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં સારો લાભ કરાવી શકે છે.

મિથુન રાશિ

ચતુર્ગ્રહી યોગ તમારા માટે શુભ ફળદાયી સિદ્ધ થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર રચાવા જઇ રહ્યો છે. તેથી આ સમયે તમારા નોકરી-બિઝનેસમાં સારી સફળતા મળશે. સાથએ જ જે લોકો સરકારી નોકરી માટે કોઇ પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હતાં, તેમની મહેનત રંગ લાવશે અને તેમને સરકારી નોકરી લાગવાના શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે. સાથે જ આ સમયે નકરિયાત લોકોની પદોન્નતિ થઇ શકે છે. આ સમયે વેપારીઓને સારો ધનલાભ થઇ શકે છે. નવા ઓર્ડર મળી શકે છે

કર્ક રાશિ

આ રાશિના જાતકો માટે ચતુર્ગ્રહી યોગ અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના નવમા ભાવ પર રચાવા જઇ રહ્યો છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. તેવામાં પરિવારના લોકોની સાથે પરસ્પર તાલમેલ રહેશે અને વાતાવરણ ખુશહાલ રહેશે. આ સમયે તમે નાની-મોટી યાત્રા કરી શકો છો. આ સમયે તમે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઇ શકો છો. તેવામાં આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. તમારી મહેનતથી આવકના નવા રસ્તા ખુલશે અને લાભ થશે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...