ગ્રહોના રાજકુમાર બુધ 26 માર્ચથી મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે. 2 એપ્રિલથી મેષ રાશિમાં વક્રી થઈ જશે. જ્યોતિષમાં ગ્રહ વક્રી થાય એટલે તેને શુભ માનવું તેવું કહેવાય છે. જાણો કઈ રાશિઓનું ભાગ્ય ચમકાવશે. જાણો કઈ રાશિઓનું ભવિષ્ય ચમકવા લાગશે.
સિંહ રાશિ- આ જાતકો માટે નોકરી-વ્યવસાયમાં પ્રગતિના યોગ બનશે.
ઘરમાં માંગલિક કાર્યો થવાના આયોજન છે. કામકાજના લીધે વિદેશ જવાના યોગ બને. વેપારમાં ધન લાભ થાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય.
કુંભ રાશિ– કુંભ રાશિના જાતકોને કારકિર્દીમાં ખૂબ ફાયદો થાય. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થાય. બધા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. નોકરીમાં નવી તકો મળે. સપના પૂરા થાય.
મીન રાશિ– આ રાશિના જાતકોને લાભ થવાની શક્યતા છે. વિવાહિત જીવન ખુશમય રહે. અટકેલું ધન પાછું મળે. કારકિર્દીમાં ખૂબ ફાયદો થાય. ધન પ્રાપ્તિના નવા માર્ગો દેખાય. પ્રેમ-સંબંધોમાં મીઠાશ આવે. સફળતા મેળવતા જશો.