Homeધાર્મિકજયા એકાદશીઃ જયા એકાદશી...

જયા એકાદશીઃ જયા એકાદશી પર અદ્ભુત સંયોગ, આ 5 રાશિઓના સુખમાં વધારો થશે.

 હિન્દુ ધર્મમાં દર મહિને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર વિષ્ણુજીની પૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે. માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર જયા એકાદશી ઉજવવામાં આવે છે. આ વર્ષે 20 ફેબ્રુઆરી 2024ના રોજ જયા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર, જયા એકાદશીનું વ્રત કરવાથી અને વિધિ-વિધાન અનુસાર વિષ્ણુની પૂજા કરવાથી સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમામ મનોકામનાઓ પૂરી થાય છે.

આ વખતે ઘણા શુભ યોગોમાં જયા એકાદશી ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર ,20 ફેબ્રુઆરીએ જયા એકાદશીના દિવસે પ્રીતિ યોગ, આદ્રા નક્ષત્ર, આયુષ્માન યોગ સહિત ઘણા શુભ સંયોગનું નિર્માણ થશે. તે ઉપરાંત જયા એકાદશીના દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજકુમાર બુધ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરવા જઇ રહ્યાં છે. જેનાથી મેષ રાશિ સહિત કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ થશે. ચાલો જાણીએ આ લકી રાશિઓ વિશે.

મેષ રાશિ
માનસિક તણાવથી છૂટકારો મળશે. નોકરીમાં પદોન્નતિના અવસર મળશે. પૈતૃક સંપત્તિથી ધનલાભ થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે.

વૃષભ રાશિ
કરિયરમાં નવી ઉપલબ્ધિઓ હાંસેલ થશે. ધન આગમન માટે નવા રસ્તા ખુલશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. આર્થિક સ્થિતિ સુધરશે. જોબમાં પ્રમોશન કે અપ્રેઝલના ચાન્સ વધશે. આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે.

સિંહ રાશિ
મિત્રોની મદદથી કાર્યોની અડચણો દૂર થશે. વેપારમાં પ્રગતિના યોગ બનશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળશે. કરિયરમાં અપાર સફળતા મળશે. પારિવારિક જીવનમાં ખુશહાલીનો માહોલ રહેશે.

તુલા રાશિ
પરિવારજનો સાથે ધાર્મિક સ્થળ પર ફરવા જશો. આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.

ધનુ રાશિ
નોકરિયાત લોકો માટે સમય ખૂબ જ શુભ છે. અગાઉના રોકાણોનું સારુ રિટર્ન મળશે. આવકમાં વૃદ્ધિની નવી તકો મળશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો ભરપૂર સહયોગ મળશે. વેપારમાં વૃદ્ધિનો માર્ગ સરળ બનશે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...