Homeધાર્મિકવિનાયક ચતુર્થી 2024 /...

વિનાયક ચતુર્થી 2024 / શું તમે જીવનના તમામ કાર્યોમાં સફળ થવા માંગો છો? તો આજે અપનાવવામાં આવેલ આ ઉપાય ચોક્કસપણે ફળ આપશે.

  • માઘ મહિનામાં આવે છે આ વિનાયક ચતુર્થી
  • આજે ભગવાન ગણેશજીની આ રીતે કરો પૂજા
  • આ દિવસે કરવામાં આવેલા ઉપાય આપશે લાભ

વિનાયક ચતુર્થીનો પર્વ ભગવાન ગણેશજીને સમર્પિત હોય છે. દર મહિનામાં 3 ચતુર્થી આવે છે. એક કૃષ્ણ પક્ષ અને બીજી શુક્લ પક્ષમાં આ વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી 13 ફેબ્રુઆરીએ છે. આ ચતુર્થીને વિનાયક ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે.

આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા અને વ્રત કરવામાં આવે છે. માન્યતા અનુસાર આમ કરવાથી સાધકને જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં વિનાયક ચતુર્થીના દિવસે કરવામાં આવેલા ખાસ ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેને કરવાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થાય છે અને સાધકને તેમની કૃપા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ આજના દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે.

વિનાયત ચતુર્થીના ઉપાય
ભગવાન ગણેશજીને ધરો ખૂબ જ પ્રિય છે. વિનાયક ચતુર્થીના દિવસે પૂજા વખતે ધરોનો મુખ્ય રીતે પ્રયોગ કરવામાં આવે છે. પૂજા વખતે ગણેશજીને ધરો જરૂર અર્પિત કરો. આ સમયે ‘श्री गणेशाय नमः दूर्वांकुरान् समर्पयामि’ મંત્રનો જાપ કરો. કહેવાય છે કે આ ઉપાયને કરવાથી ગણપતિ બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

શમીના વૃક્ષની પૂજા
માન્યતા અનુસાર શમીના ઝાડની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થાય છે. એવામાં વિનાયક ચતુર્થીના અવસર પર શમીના ઝાડની પૂજા જરૂર કરો. કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના બધા દુખ દૂર થાય છે અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે.

આ મંત્રનો કરો જાપ
જો તમે ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો તેના માટે વિનાયક ચતુર્થીનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. આ દિવસે નીચે આપેલા મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિને બધા કાર્યોમાં સફળતા મળશે.

गजाननं भूत गणादि सेवितं

कपित्थ जम्बू फल चारू भक्षणम्

उमासुतं शोक विनाशकारकम्

नमामि विघ्नेश्वर पाद पंकजम्

આ ઉપરાંત વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ગોળમાં દેસી ઘી મિક્સ કરીને ભોગ લગાવો. માન્યતા છે કે આમ કરવાથી ધનની પ્રાપ્તિ થશે.

જો તમે પોતાની ઈચ્છા પુર કરવા માંગો છો તો વિનાયક ચતુર્થીના અવસર પર ગોળથી નાની નાની 21 ગોળીઓ બનાવો. ત્યાર બાદ તેને ભગવાન ગણેશને દુર્વાની સાથે અર્પિત કરો. આમ કરવાથી મનચાહી ઈચ્છા પૂરી થશે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...