Homeજીવનશૈલીજીવનશૈલી / વાસી રોટલી...

જીવનશૈલી / વાસી રોટલી વજન ઘટાડવામાં મદદ કરે છે, કબજિયાત પણ દૂર થશે: જાણો ફાયદા

  • ઘરમાં દરરોજ 2 કે 4 રોટલી વધતી જ હોય છે.
  • વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે?
  • આ રીતે કરો વાસી રોટલીનું સેવન

ઘરમાં દરરોજ 2 કે 4 રોટલી વધતી જ હોય છે. અનેક બીજા દિવસે સવારે તે રોટલી ખાતા હોય છે અથવા ફેંકી દે છે. વાસી રોટલી એ તાજી રોટલીની સરખામણીએ વધુ તાકતવર હોય છે. વાસી રોટલીમાં ગુડ બેક્ટેરિયા, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર હોય છે. વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

મજબૂતી પ્રદાન કરે છે

વાસી રોટલી શરીર માટે હેલ્ધી માનવામાં આવે છે, જેથી શરીરને એનર્જી મળે છે. આ કારણોસર સવારે નાશ્તામાં રાતની વધેલી રોટલી ખાવી તે સારી માનવામાં આવે છે. જેથી પેટ વધુ સમય સુધી ભરેલુ રહે છે. ડાયાબિટીસના દર્દીઓએ બેસનની રોટલી ખાવી જોઈએ.

કબજિયાત થતી નથી
વાસી રોટલીમાં ફાઈબર વધુ હોય છે, જે હેલ્થ માટે સારું માનવામાં આવે છે. ફાઈબરથી પાચન સારું થાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. પેટ ફૂલવાની સમસ્યા થતી નથી અને ગેસની સમસ્યાથી રાહત મળે છે.

વજન ઓછુ થાય છે
અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, તાજી રોટલીની સરખામણીએ વાસી રોટલીમાં કેલરી ઓછી ગોય છે. વાસી રોટલી નરમ રહેતી નથી, જેથી કેલરી પણ ઓછી હોય છે. જેથી તમે ડાયટમાં લો કાર્બ વેઈટ લોસ ડાયટમાં શામેલ કરી શકો છો.

મસલ્સ સ્ટ્રોંગ થશે
રોટલીમાં રહેલ પોષકતત્ત્વોથી મસલ્સ સ્ટ્રોંગ થાય છે. કસરત કરતા લોકો માટે આ ડાયટને ખાસ માનવામાં આવે છે. વાસી રોટલી માંસપેશીઓ મજબૂત કરવામાં મદદ કરે છે.

ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે
લોટ અથવા અનાજ વધુ સમય સુધી રાખવામાં આવે તો યૌગિક જીવાણુનો વિકાસ થાય છે. વાસી રોટલીમાં આખી રાતમાં પ્રીબાયોટિક બનવા લાગે છે, જે ઈમ્યૂન સિસ્ટમ માટે સારી માનવામાં આવે છે.

વાસી રોટલીનું સેવન કેવી રીતે કરવું?
વાસી રોટલીથી અનેક રેસિપી બનાવવામાં આવે છે. તમે વાસી રોટલી ગરમ દૂધ સાથે ખાઈ શકો છો અથવા ખીર બનાવી લો. વાસી રોટલી વઘારીને પણ તેનું સેવન કરી શકો છો.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...