Homeધાર્મિકઆ 3 રાશિઓની દિવાળીમાં...

આ 3 રાશિઓની દિવાળીમાં શનિની શુભ દૃષ્ટિથી વૃદ્ધિ થશે, તેઓ રાજા જેવું જીવન જીવશે.

 શનિ દેવ વક્રી ચાલ, પૂર્વ ભાદ્રવદ નક્ષત્રના દ્વિતિય પદમાં ગોચર કરી રહ્યાં છે અને કુંભ રાશિમાં બિરાજમાન છે. શનિની ચાલ જાતકની કિસ્મત પલટી શકે છે. શનિ દેવની કુદ્રષ્ટિ જીવનની સમસ્યાઓ વધારી દે છે, તેવામાં શનિની ચાલ શુભ હોય તો જીવન રાજા સમાન થઇ જાય છે. હાલમાં જ શનિ દેવ 30 જૂને માર્ગીમાંથી વક્રી થયાં છે.

દિવાળીના દિવસે પણ શનિ દેવ ઊલટી ચાલમા જ ગોચર કરશે. શનિની વક્રી ચાલથી દિવાળી પછીના 13 દિવસ કઇ રાશિઓની કિસ્મત ચમકવાની છે.

ધનુ રાશિ

શનિની ઊલટી ચાલ ધનુ રાશિના જાતકો માટે દીવાળી પછીના 13 દિવસ લાભકારક સાબિત થઇ શકે છે. શનિ પોતાના ત્રીજા ભાવમાં ઊલટી ચાલ ચાલશે. સમાજમાં તમારી પદ-પ્રતિષ્ઠા વધશે. શનિના શુભ પ્રભાવથી ઘણા કાર્યોમાં સફળતા મળશે. આર્થિક મામલે તમારે સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. તેવામાં ઇન્વેસ્ટમેન્ટના ઘણા નવા ઓપ્શન આ દરમિયાન તમને મળી શકે છે.

મેષ રાશિ

કુંભ રાશિમાં વક્રી શનિ દિવાળી પછીના 13 દિવસ સુધી મેષ રાશિના જાતકો માટે ફાયદારક સાબિત થઇ શકે છે. તમારા 11મા ભાવમાં શનિ દેવ વક્રી ચાલ ચાલશે. આ રાશિના જાતકોને કરિયર લાઇફમાં ઘણા ટાસ્ક મળી શકે છે, જે તમારા ગ્રોથમાં મદદ કરી શકે છે. આર્થિક લાભ થવાની સંભાવના ઘણી વધારે છે. વેપારીઓને ઘણા સારા ઇન્વેસ્ટર્સ મળી શકે છે. લવ લાઇફમાં થોડો-ઘણો ઉતાર-ચડાવ રહેશે, જેને વાતચીત કરીને ઉકેલી શકાય છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે કુંભ રાશિમાં વક્રી શનિ દિવાળી પછીના 13 દિવસ સુધી ગુડ ન્યૂઝ લાવી શકે છે. આ રાશિના 7મા ભાવમાં શનિ વક્રી ગોચર કરશે. તમારી લાઇફમાં પોઝિટિવિટી બની રહેશે.

સ્વાસ્થ્યમાં થોડોઘણો ઉતાર-ચડાવ આવી શકે છે. તેથી સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. તેવામાં પરિવારના સભ્યો સાથે ફરવા પણ જઇ શકો છો. સ્ટુડન્ટ્સને કોઇ ગુડ ન્યુઝ મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...