Homeધાર્મિક"ચાર્તુમાસમાં આ રાશિઓને થશે...

“ચાર્તુમાસમાં આ રાશિઓને થશે ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મળશે”

હિન્દુ ધર્મમાં ચર્તુમાસનું વિશેષ મહત્વ હોય છે. આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિન્દુ પંચાંગના અનુસાર, ચર્તુમાસ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થઈને કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીના રોજ સમાપ્ત થાય છે. માન્યતા છે કે ચર્તુમાસમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતા રહે છે અને દેવઉઠી એકાદશીના દિવસે શ્રીહરી યોગમાં જાગે છે.

આ વર્ષે 17 જુલાઈ 2024થી ચર્તુમાસ શરૂ થશે અને 12 નવેમ્બર 2024ના દેવઉઠી એકાદશીએ સમાપ્ત થશે.

મેષ રાશિ- જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, મેષ રાશિના લોકો માટે ચર્તુમાસ અત્યંત શુભ રહેશે. આ રાશિના જાતકોને આર્થિક પ્રગતિની સાથે કરિયરમાં પણ સફળતા મળી શકે છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. તેમજ આ સમયગાળામાં પૈસા કમાવવાની અનેક તકો પણ પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ- વૃષભ રાશિના લોકો માટે ચાર મહિનાના અત્યંત શુભ રહેશે. આ મહિને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને ઘણી ઉપલબ્ધી મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. તેમજ આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. વેપારીઓ માટે આ સમયગાળો સારો રહેશે.

સિંહ રાશિ- સિંહ રાશિના લોકો માટે ચર્તુમાસનો મહિનો લાભકારી રહેશે. આ મહિને ભગવાન વિષ્ણુનીની કૃપાથી ઘણી મોટી ઉપલબ્ધિ મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમજ વેપારીઓ માટે આ સમયગાળો શુભ રહેશે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...