Homeધાર્મિકશિવ પુરાણના આ ઉપાયથી...

શિવ પુરાણના આ ઉપાયથી તમામ બાધાઓ દૂર થશે, તમને પિતૃ દોષથી પણ રાહત મળશે.

વેદ વ્યાસ રચિત 18 પુરાણોમાં શિવ પુરાણનું ખુબ મહત્વ છે. આ પાવન ગ્રંથ વાંચવા અને સાંભળવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં શુભતા આવે છે અને સૌભગ્ય-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. પિતૃદોષથી મનુષ્યના જીવનમાં હંમેશા ધન સંકટ, સ્વાસ્થ્ય સમસ્યા, કલેશ અને તણાવ રહે છે. કેટલાક ઉપાય માત્ર પિતૃ દોષથી મુક્તિ જ નહિ, પરંતુ જીવનની ઘણી સમસ્યાઓ પણ દૂર કરશે.

ધન ઐશ્વર્યાના ઉપાય

જો તમે ધન-એશ્વર્ય મેળવવા માંગો છો, તો તમે રોજ રાતે 11 થી 12 વચ્ચે શિવલિંગ સામે 1 દીવો પ્રગટાવો. શિવ સ્તોત્રનો પાઠ કરો. શિવ પુરાણનો આ ઉપાય ધન, વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિમાં મદદગાર સિદ્ધ થઇ શકે છે.

પિતૃ દોષ મુક્તિના ઉપાય

પિતૃદોષ મુક્તિ માટે સ્વચ્છ અને શીતળ જળમાં જાવ ભેળવી શિવલિંગનો અભિષેક કરો. આ ઉપાય રોજ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને આ કારણથી જીવનમાં આવી રહેલ બાધાઓ પણ ધીરે-ધીરે સમાપ્ત થાય છે.

બાધામાં શાંતિના ઉપાય

તમે જીવન વિઘ્ન-અડચણથી પરેશાન છો અથવા મહત્વપૂર્ણ કામ અટકી પડ્યું છે, તો તમે જળમાં કાળા તલ ભેળવી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. એવું કરવાથી જીવનની પણ અડચણ જલ્દી દૂર થાય છે.

દેવા મુક્તિના ઉપાય

જો તમે બેન્ક અથવા કોઈ પાસે ઉધાર લીધેલું છે, એની EMI ભરવામાં તકલીફ પડી રહી છે અથવા દેવામાંથી મુક્ત થવા માંગો છો, તો દરરોજ જળમાં અક્ષત નાખી શિવલિંગનો અભિષેક કરો. શિવ પુરાણના આ ઉપાયથી મુક્તિ મળશે અને ધન પ્રાપ્તિના રસ્તાઓ ખુલશે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...