Homeધાર્મિકઆજનો પંચાંગ - જાણો...

આજનો પંચાંગ – જાણો આજના શુભ અને અશુભ  ચોઘડિયાં સહિતની માહિતી, તિથિ, શુભ સમય

આજે વૈશાખ સુદ તેરસ અને મંગળવાર છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે મે મહિનાની 21 તારીખ છે. લોકો કોઈ પણ શુભ કામ કરતા પહેલા ચોઘડિયું એટલે કે સારું મૂહૂર્ત જોતા હોય છે. આજના તિથિ, વાર, ચોઘડિયાં સહિતની માહિતી મેળવીએ.

આજની તિથિ: વૈશાખ સુદ તેરસ, વિક્રમ સંવત: 2080
ઉત્તર ભારતીય તિથિ: વૈશાખ શુક્લ તેરસ, વિક્રમ સંવત: 2081
દિવસના ચોઘડિયા: લાભ,ઉદ્વેગ, શુભ,અમૃત, ચલ, રોગ, કાળ,
રાત્રિના ચોઘડિયા: કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, ચલ, રોગ, કાળ

આજના શુભ ચોઘડિયાનો સમય:
આજે સવારે 9.17 થી 10.57 સુધી ચલ, 10.57થી 12.36 સુધી લાભ, 12.36થી 14.16 સુધી અમૃત, 15.56થી 17.35 સુધી શુભ, 20.35થી 21.56 સુધી લાભ ચોઘડિયું છે.

નક્ષત્ર: આજે સ્વાતિ નક્ષત્ર આખો દિવસ રહેશે.

રાહુકાળ સમય: 15.00થી 16.30.00 સુધી

કરણ: ગર

સૂર્યોદત અને અસ્ત:

આજે સવારે 5.57 વાગ્યે સૂર્ય ઉદય થશે અને 19.15 વાગ્યે અસ્ત થશે.
સુરત શહેરમાં આજે સવારે 6.00 વાગ્યે સૂર્ય ઉદય અને 19.11 વાગ્યે અસ્ત થશે.

આજે જન્મેલા બાળકોના નામની રાશિ:

આજે આખો દિવસ જન્મેલા બાળકની રાશિ તુલા રહેશે છે.

ચોઘડિયાંનો સમય

સામાન્ય રીતે ચોઘડિયાંનો સમય આશરે દોઢ કલાક એટલે કે 90 મિનિટ હોય છે. ચોઘડિયાં સવાર અને રાત્રિ એમ બે પ્રકારના હોય છે. સવારના ચોઘડિયાંનો સમય સવારે છ વાગ્યે અને સાંજના ચોઘડિયાંનો સમય સાંજે છ વાગ્યાથી શરૂ થાય છે, એટલે કે સૂર્યોદય સાથે સવારના ચોઘડિયાંની શરૂઆત થાય છે અને સૂર્યાસ્ત પછી રાત્રિના ચોઘડિયાંની શરૂઆત થાય છે. તમે જોયું હશે કે દરેક કેલેન્ડરમાં સૂર્ય કેટલા વાગ્યે ઊગશે અને કેટલા વાગ્યે અસ્ત થશે તેની વિગત આપવામાં આવે છે. એ પાછળનું કારણ પણ આ જ છે.

ચોઘડિયાંના પ્રકાર
ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે. જેમાં શુભ, અશુભ અને મધ્યમ ચોઘડિયાંનો સમાવેશ થાય છે.

શુભ ચોઘડિયાં: શુભ, અમૃત, લાભ,

અશુભ ચોઘડિયાં: ઉદ્વેગ, કાળ, રોગ

મધ્યમ ચોઘડિયું: ચલ

ચોઘડિયાં કેવી રીતે જોવા?
દરેક વારનો એક સ્વામી હોય છે, અને જે તે વારનાં ચોઘડિયાની શરૂઆત નક્કી જ હોય છે. દા.ત. દરેક સોમવારે પ્રથમ ચોઘડિયું અમૃત જ હોય છે. એવી રીતે મંગળવારે પ્રથમ ચોઘડિયું રોગ જ હોય છે.

ચોઘડિયું – વાર

ઉદ્વેગ – રવિવાર
અમૃત – સોમવાર
રોગ – મંગળવાર
લાભ – બુધવાર
શુભ – ગુરુવાર
ચલ – શુક્રવાર
કાળ – શનિવાર

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...