Homeધાર્મિકઆ તારીખથી શરૂ થશે...

આ તારીખથી શરૂ થશે ચાતુર્માસ, જાણો આ દરમિયાન શું ન કરવું જોઈએ?

સનાતન ધર્મમાં માનવ વાળા લોકો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મુહૂર્ત જરૂર જુવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, શુભ મુહૂર્તમાં કરવામાં આવેલા કર્યોનું ફળ હંમેશા મળે છે. જો કે વર્ષમાં ચાર મહિના એવા હોય છે, જયારે કોઈ પણ શુભ તેમજ માંગલિક કાર્ય નહિ થાય, જેને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ વર્ષે ચાતુર્માસનો પ્રારંભ ક્યારે થશે.

આ સમય દરમિયાન શા માટે શુભ કાર્ય કરવાની મનાઈ છે.

2024માં ચાતુર્માસ ક્યારેથી શરુ થઇ રહ્યો છે?

હિન્દુ પંચાંગ અનુસાર, આ વર્ષે 17 જુલાઈ 2024ના રોજ દેવસૂતી એકાદશી છે. આ દિવસથી ચાતુર્માસનો આરંભ થઇ રહ્યો છે, જેનું સમાપન 12 નવેમ્બર 2024ના રોજ થશે.

ચાતુર્માસમાં કયા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી?

ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ શયન કાળમાં જતા રહે છે એટલે આ સમયે પોતાની આંખ બંધ કરી ધ્યાનમાં બેસે છે. લગભગ ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે. આ જ કારણે આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

જો કે આ સમયે પૂજા પાથ કરવું શુભ હોય છે. કહેવામાં આવે છે કે જે લોકો આ ચાર મહિના સુધી દેવી-દેવતાઓની પૂજા કરે છે. એમની બધી ઈચ્છા પુરી થાય છે. સાથે જ ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે.

ચાતુર્માસમાં કયા કયા કાર્યો ન કરવા જોઈએ?

ચાતુર્માસ દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્ય જેવા કે, લગ્ન, સગાઇ, ગૃહ પ્રવેશ, નામકરણ વગેરે કરવામાં આવતા નથી. 4 મહિના સુધી ડુંગળી અને લસણ વગેરે તામસિક ભોજન કરવાની પણ મનાઈ હોય છે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિ દારૂ પીવે છે, તો એની કુંડળીમાં ગ્રહ પ્રભાવિત થઇ શકે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...