Homeધાર્મિક100 વર્ષ પછી મીન...

100 વર્ષ પછી મીન રાશિમાં અનોખો સંયોગ થઈ રહ્યો છે, ચતુર્ગ્રહી યોગને કારણે આ રાશિઓ માટે લોટરી લાગશે.

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરીને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઇએ કે 23 એપ્રિલે ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે, જ્યાં પહેલાથી જ રાહુ, બુધ અને શુક્ર બિરાજમાન છે. તેવામાં આ ગ્રહોની યુતિથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે.

જેનાથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકી શકે છે. સાથે જ આ રાશિઓની ધન-સંપત્તિમાં વધારો થઇ શકે છે. ચાલો જાણીએ આ લકી રાશિઓ કઇ છે.

કર્ક રાશિ
તમારા માટે ચતુર્ગ્રહી યોગ લાભકારક સાબિત થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના નવમા ભાવ પર બની રહ્યો છે. તેથી આ સમયે તમને કિસ્મતનો સાથ મળશે. સાથે જ આ દરમિયાન તમને પૈતૃક સંપત્તિ વગેરેનું પણ સુખ મળી શકે છે. તેવામાં આ સમયગાળા દરમિયાન નોકરિયાત જાતકોને પદ પ્રતિષ્ઠા વગેરેનો પણ લાભ મળશે. તેવામાં આ સમયે તમે કોઇ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં પણ સામેલ થઇ શકે છે. તેવામાં તમારુ પારિવારિક જીવન પણ પહેલા કરતાં વધુ સારુ રહેશે. સાથે જ સમાજમાં માન સન્માન પણ વધશે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા પણ કરી શકો છો.

મિથુન રાશિ
ચતુર્ગ્રહી યોગ મિથુન રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના કર્મભાવ પર રચાવા જઇ રહ્યો છે. તેથી આ સમયે તમારી નોકરી-ધંધામાં પ્રગતિ થઇ શકે છે. સાથે જ જો તમે કોઇ વાહન કે સંપત્તિ ખરીદવાનું સપનુ જોઇ રહ્યાં હતાં તો તે આ સમય દરમિયાન પૂરુ થઇ શકે છે. આ સમયે જે લોકો બેરોજગાર છે, તેમને નવી નોકરી મળી શકે છે. નોકરિયાત લોકોની પદોન્નતિ થઇ શકે છે. સાથે જ તમારા ધનમાં વૃદ્ધિ થશે.

ધનુ રાશિ
તમારા માટે ચતુર્ગ્રહી યોગ અનુકૂળ સાબિત થઇ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના ચતુર્થ ભાવમાં બનવા જઇ રહ્યો છે. તેથી આ સમયે તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ તમને પ્રગતિના નવા અવસર મળશે.

આ સમયગાળામાં તમને નજીકના લોકો તરફથી ઉપહાર અને સન્માન બંને મળશે. તેવામાં તમે આ સમયે કોઇ વાહન અને પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. સાથે જ આ સમયમાં તમને પૈતૃક સંપત્તિનો પણ લાભ મળશે. તમને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. સાથે જ ઘર પરિવારમાં ખુશહાલી આવશે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...