મહાશિવરાત્રીને હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતે 8 માર્ચના રોજ એટલે કે માહ વદ 13ને શુક્રવારના રોજ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે. આ ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે શિવલિંગનો રૂદ્રાભિષેક કરવો પણ વિશેષ સ્થાન માનવામાં આવે છે.
મહાશિવરાત્રી પૂજા સામગ્રી
- ભગવાન શિવની તસવીર કે નાનું શિવલિંગ, બીલીપત્ર
- ભાંગ
- ધતૂરો
- ફૂલોની માળા
- શમી પાંદડા
- કમળ અને સફેદ ફૂલો
- ગંગાજળ
- મહાદેવ માટે વસ્ત્રો
- ગાયનું દૂધ
- દહીં
- ખાંડ
- સુતરનો દોરો
- ચંદન
- કેસર
- ચોખા
- અત્તર
- લવિંગ
- નાની એલચી
- સોપારી
- મધ
- બટાકુ
- મોસમી ફળો
- ખસખસ
- મૌલી
- રક્ષા સૂત્ર
- ભસ્મ,
- આસન
- મહાશિવરાત્રી વ્રત કથા,
- શિવ ચાલીસા,
- શિવ આરતીનું પુસ્તક
- હલવો,
- થંડાઈ,
- લસ્સી,
- માલપુઆ
- ઘી
- ગોળ
- કપૂર