Homeધાર્મિકશુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન...

શુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જરૂરી છે આ ઉપાયો, ઘરમાં આવશે આશીર્વાદ.

હિન્દુ ધર્મમાં સપ્તાહના દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. એવામાં આજે શુક્રવારનો દિવસ છે. આજનો દિવસ માતા લક્ષ્‍મીને સમર્પિત છે. એવામાં શુક્રવારે દેવી લક્ષ્‍મીની પૂજા કરવાનું વિધાન છે. માન્યતા છે કે જે લોકો સાચા મનથી શુક્રવારના દિવસે માતા લક્ષ્‍મીની પૂજા કરે છ. એમની બધી ઈચ્છા પુરી થાય છે. સાથે જ ધન-વૈભવની કમી આવતી નથી.

શુક્રવારના દિવસે વ્રત કરવાનું વિધાન છે.

જ્યોતિષ અનુસાર, જે લોકો શુક્રવારના દિવસે વ્રત રાખે છે, એમને મન ચાહ્યું ફળ મળે છે. સાથે જ સૌભાગ્ય અને આવકમાં વધારો થાય છે. ઘરેથી વાસ્તુ દોષ દૂર થઇ જાય છે અને માતા લક્ષ્‍મીની કૃપા બનેલી રહે છે. આજે આ ખબરમાં માતા લક્ષ્‍મીને પ્રસન્ન કરવાના ચમત્કારી ઉપાય અંગે વિસ્તારથી જાણીએ.

શુક્રવાર માટેના ચમત્કારિક અને અસરકારક ઉપાય

વૈદિક શાસ્ત્રો અનુસાર, શુક્રવારના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું, ધ્યાન કરવું અને દેવી લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જે લોકો દેવી લક્ષ્‍મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. ઘર હંમેશા પૈસાથી ભરેલું રહે છે.

શુક્રવારે આખા ચોખામાંથી બનેલી ખીર દેવી લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવી જોઈએ. કારણ કે દેવી લક્ષ્‍મીને ખીર ખૂબ જ પસંદ છે. તેથી, શુક્રવારે ખીર ચઢાવવાથી દેવી લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ-સમૃદ્ધિમાં પણ વધારો થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારે દેવી લક્ષ્‍મીને એકાક્ષી નારિયેળ અર્પણ કરવું જોઈએ. જે લોકો શુક્રવારે એક નારિયેળ અર્પણ કરે છે, તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ શુભ ફળ પ્રાપ્ત થાય છે.

શુક્રવારે દેવી લક્ષ્‍મીને કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ. કારણ કે માતા લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. કમળનું ફૂલ ચઢાવવાથી દેવી લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત થાય છે.

જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે અને ઘરમાં પણ ખુશનુમા વાતાવરણ નથી તો તેમણે શુક્રવારે વિધિ પ્રમાણે દેવી લક્ષ્‍મીની પૂજા કરવી જોઈએ. દેવી લક્ષ્‍મીની પૂજામાં આખો પરિવાર હાજર રહે.

એવું માનવામાં આવે છે કે સમગ્ર પરિવાર સાથે દેવી લક્ષ્‍મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમજ ઘરમાં શાંતિનું વાતાવરણ રહે છે. નાણાકીય સમસ્યાઓ દૂર થાય. વ્યક્તિને માતા લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત થાય છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...