મા સરસ્વતી આરતી: દર વર્ષે માહ મહિનાની સુદ પાંચમના દિવસે વસંતપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીને ભગવતી, ચંદ્રઘંટા, વનીશ્વરી, બુદ્ધીદાત્રી, સિદ્ધિદાત્રી, ભુવનેશ્વરી, ગાયત્રી અને બ્રાહ્માણી સહિતના અનેક નામોથી ઓળખવામાં આવે છે. આ વર્ષે 14 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે.
ધાર્મિક માન્યતા અનુસાર, વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે. શિક્ષણ ક્ષેત્રે પણ સફળતા મળે. જો તમે પણ માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો વસંત પંચમીના દિવસે વિધિ પ્રમાણે માતા સરસ્વતીની પૂજા કરો અને આરતી કરો.
સરસ્વતી માતાની આરતી (Maa Saraswati Aarti)
जय सरस्वती माता, मैया जय सरस्वती माता ।
सदगुण वैभव शालिनी, त्रिभुवन विख्याता ॥
जय जय सरस्वती माता…
चन्द्रवदनि पद्मासिनि, द्युति मंगलकारी ।
सोहे शुभ हंस सवारी, अतुल तेजधारी ॥
जय जय सरस्वती माता…
बाएं कर में वीणा, दाएं कर माला ।
शीश मुकुट मणि सोहे, गल मोतियन माला ॥
जय जय सरस्वती माता…
देवी शरण जो आए, उनका उद्धार किया ।
पैठी मंथरा दासी, रावण संहार किया ॥
जय जय सरस्वती माता…
विद्या ज्ञान प्रदायिनि, ज्ञान प्रकाश भरो ।
मोह अज्ञान और तिमिर का, जग से नाश करो ॥
जय जय सरस्वती माता…
धूप दीप फल मेवा, माँ स्वीकार करो ।
ज्ञानचक्षु दे माता, जग निस्तार करो ॥
जय जय सरस्वती माता…
माँ सरस्वती की आरती, जो कोई जन गावे ।
हितकारी सुखकारी, ज्ञान भक्ति पावे ॥
जय जय सरस्वती माता…
जय सरस्वती माता, जय जय सरस्वती माता ।
सदगुण वैभव शालिनी, त्रिभुवन विख्याता ॥
સરસ્વતી માતાની આરતી -2
ओइम् जय वीणे वाली, मैया जय वीणे वाली
ऋद्धि-सिद्धि की रहती, हाथ तेरे ताली
ऋषि मुनियों की बुद्धि को, शुद्ध तू ही करती
स्वर्ण की भाँति शुद्ध, तू ही माँ करती॥
ज्ञान पिता को देती, गगन शब्द से तू
विश्व को उत्पन्न करती, आदि शक्ति से तू॥
हंस-वाहिनी दीज, भिक्षा दर्शन की
मेरे मन में केवल, इच्छा तेरे दर्शन की॥
ज्योति जगा कर नित्य, यह आरती जो गावे
भवसागर के दुख में, गोता न कभी खावे॥