Homeજાણવા જેવું14મી ફેબ્રુઆરીના રોજ અદભુત...

14મી ફેબ્રુઆરીના રોજ અદભુત સંયોગ બનશે, આ રાશિના લોકો તેમના આયોજન કરેલા કામ પૂરા કરશે.

 આ વર્ષે વસંત પંચમીના દિવસે મનાવવામાં આવતી સરસ્વતી પૂજા અને વેલેન્ટાઈન ડે, એક જ દિવસે એટલે કે 14 ફેબ્રુઆરીએ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, વસંત પંચમી જ્યાં વિદ્યાર્થીઓ માટે મુખ્ય ઉત્સવ છે, તો વળી વેલેન્ટાઈન ડે કપલ્સ માટે હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પણ 14 ફેબ્રુઆરીનો દિવસ શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે પતિ-પત્ની અથવા કપલ એકબીજાને શુક્ર સાથે જોડાયેલી વસ્તુઓની આપલે કરતા હોય છે, જેનાથી તેમની જિંદગી ખુશહાલ વિતે.

પતિ અને પત્ની અથવા કપલ્સ એક બીજાને ફુલ, પરફ્યૂમ, ગેજેટ્સ, જ્વેલરી, ગ્રીટિંગ વગેરે આપીને ઉત્સવને સેલિબ્રેટ કરી શકે છે. આ દિવસે કેમ કે વસંત પંચમી પણ છે, તો સ્ટૂડેન્ટ્સ માતા સરસ્વતીની પૂજા કરી અને ॐ ह्रीं श्रीं सरस्वत्यै नमः નો જાપ કરે. તમામ લોકોએ જળમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવું અને દિવસની શરુઆત કરવી.

આ દિવસે વસંત પંચમી મનાવામાં આવે છે. આ દિવસે શુભ કાર્ય માટે યોગ્ય માનવામાં આવે છે. લોકાચારમાં આ દિવસ વેલેન્ટાઈન ડે પણ છે, જે પ્રેમાચારનો દિવસ છે. આ દિવસને અન્યથા ન લેતા સુખી જીવન શૈલી તરફ આગળ વધવું જોઈએ. પતિ-પત્ની એકબીજાને પોઝિટિવીટીની સાથે સાથે નેગેટિવિટીને પણ એક્સેપ્ટ કરવું જોઈએ. વિદ્યાર્થીઓ આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરે અને બૃદ્ધિ વિવેકથી કામ કરે. શિક્ષણ ક્ષેત્રથી જોડાયેલા લોકો આ દિવસ માતા સરસ્વતીની વંદના જરુરથી કરવી જોઈએ.


મેષ, કન્યા, તુલા, મીન અને કુંભ રાશિ માટે ખૂબ શુભ દિવસ

વસંત પંચમી અને વેલેન્ટાઈન ડેનો દિવસ મેષ, કન્યા, તુલા, મીન અને કુંભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે. આ દિવસ પાંચ રાશિઓ માટે શુભ કાર્યની શરુઆત માટે યોગ્ય દિવસ છે. વસંત પંચમીનો દિવસ સફેદ રંગના વસ્ત્રો પહેરીને સરસ્વતી માતાની પૂજા કરો અને સરસ્વતી કવચ પાઠ જરુરથી કરો. આવું કરવાથી બુદ્ધિની પ્રાપ્તિ થશે અને એકાગ્રતા વધશે. પાંચ રાશિના જાતકોને દિવસની શરુઆતમાં હનુમાનજીને મીઠા ફળ ચડાવવા અને મીઠાઈનું સેવન કરવું.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...