Homeહેલ્થઆરોગ્ય / શું તમે...

આરોગ્ય / શું તમે પણ બદામ છોલીને ખાઓ છો? તો પછી તમે મોટી ભૂલ કરી રહ્યા છો, તેના ઘણા ફાયદા છે

  • એક દિવસમાં કેટલા બદામનું સેવન કરવું જોઈએ
  • મોટા ભાગના લોકો આ રીતે બદામનું સેવન કરે છે
  • બદામની છાલ ઉતારવાનું ટાળવું જોઈએ

બદામ બજારમાં આરામથી મળી રહે છે. બદામ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો તેને વિટામિન અને મિનરલ્સનો ખજાનો કહે છે. કારણકે તેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. બદામમાં વિટામિન E, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, ફોસ્ફરસ, પ્રોટીન, ફાયબર અને ફેટ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે.

ખરાબ કોલેસ્ટ્રોલ
બદામનાં સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. તે હ્રદયનાં સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.

એક દિવસમાં કેટલા બદામનું સેવન કરવું જોઈએ
ઘણા લોકો જાણવા માંગતા હોય છે કે એક દિવસમાં કેટલા બદામનું સેવન કરવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, એક વ્યક્તિએ દરરોજ 28-30 ગ્રામ એટલે કે 22-23 બદામ ખાવા જોઈએ.

વજન નિયંત્રણમાં રાખે
એક અભ્યાસ મુજબ દરરોજ બદામનું સેવન કરવામાં આવે તો કમરની ચરબી ઓછી થઈ જાય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.

મોટા ભાગના લોકો આ રીતે બદામનું સેવન કરે છે
ઘણા લોકો જાણવા માંગતા હશે કે બદામને તેની છાલ સાથે ખાવા જોઈએ કે છાલ નિકાળીને. સ્વાસ્થ્ય નિષ્ણાંત મુજબ, જ્યારે પણ લોકોને પૂછવામાં આવે કે તે બદામનું સેવન કેવી રીતે કરે છે? ત્યારે મોટાભાગના લોકો જમતા પહેલા પલાળેલી બદામની છાલ નિકાળીને ખાય છે. બદામને પલાળવું ઠીક છે કારણકે તે બદામના સૂક્ષ્‍મ પોષકતત્વોના શોષણમાં મદદ કરે છે.

બદામની છાલ ઉતારવાનું ટાળવું જોઈએ
સ્વાસ્થ્ય નિષ્ણાંતનું કહેવું એવું છે કે બદામની છાલ ઉતારવાનું ટાળવું જોઈએ. તેનું કારણ એ છે કે બદામ ફાયબરનો સારો સ્ત્રોત છે. જો તમે છાલ કાઢી નાખો છો, તો તમે બદામમાંથી ફાયબર દૂર કરી રહ્યા છો. તેથી બદામનું સેવન તેની છાલ સાથે જ કરવું જોઈએ.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...