Homeજીવનશૈલીજીવનશૈલી / આ લાલ...

જીવનશૈલી / આ લાલ શાકભાજીથી દવા વગર શરીરની ગંદકી દૂર કરો! નસો સાફ થશે, હાર્ટ એટેકથી પણ બચી જશો

  • અનેક લોકો હાઈ કોલસ્ટ્રોલની સમસ્યાથી પીડાઈ રહ્યા છે
  • ઘરગથ્થુ ઉપચારથી કોલસ્ટ્રોલ કંટ્રોલ કરો
  • આ શાકભાજીથી કોલસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે

કરોડો હાઈ કોલસ્ટ્રોલની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ડોકટરો કોલસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે દવાઓ આપે છે, પરંતુ અનેક ઘરગથ્થુ ઉપચારથી કોલસ્ટ્રોલ કંટ્રોલ કરી શકાય છે. કોલસ્ટ્રોલના દર્દીઓ માટે ટામેટાને રામબાણ ઈલાજ માનવામાં આવે છે.

અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ટામેટાનું જ્યૂસ પીવાથી શરીરમાં જામેલ કોલસ્ટ્રોલ બહાર નીકળી જાય છે. ટામેટાના જ્યૂસમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, વિટામીન, પોટેશિયમ, ફોસ્ફરસ તથા અન્ય પોષકતત્ત્વો હોય છે. જેથી કોલસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને શરીર એનર્જીથી ભરપૂર રહે છે.

ટામેટાના જ્યૂસમાં લાઈકોપીન નામનું એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જેથી ખરાબ કોલસ્ટ્રોલ સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, 25 mg લાઈકોપીનનું સેવન કરવાથી LDLમાં 10 ટકા સુધીનો ઘટાડો થાય છે. એક ટામેટામાં 4 ગ્રામ લાઈકોપીન હોય છે. એક ગ્લાસ ટામેટાના જ્યૂસમાં 25 ગ્રામ કરતા વધુ લાઈકોપીન હોય છે. જેથી એક ગ્લાસ ટામેટાના જ્યૂસનું સેવન કરવાથી કોલસ્ટ્રોલ 10 ટકા સુધી ઘટી શકે છે. નિયમિતરૂપે એક ગ્લાસ ટામેટાના જ્યૂસનું સેવન કરવાથી કોલસ્ટ્રોલ લેવલ નોર્મલ થઈ શકે છે. ટામેટાનું જ્યૂસ કોલસ્ટ્રોલ કંટ્રોલ કરવાની સાથે સાથે હાર્ટ હેલ્થ બૂસ્ટ કરે છે, જે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે.

જર્નલ ઓફ ફૂડ સાયન્સ એન્ડ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત થયેલ એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, ટામેટાંના જ્યૂસથી બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. ટામેટાના જ્યૂસમાં મીઠુ ના નાખવું જોઈએ, જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. ટામેટાના જ્યૂસથી લિવર ડેટોક્સ થાય છે જેથી શરીરમાં ઈન્ફ્લામેશન થવાની સંભાવના ઓછી રહે છે. જો તમને પથરી હોય તો કેલ્શિયમયુક્ત ફૂડનું સેવન ના કરવું જોઈએ અને ડોકટરની સલાહ લીધા પછી જ ટામેટાંના જ્યૂસનું સેવન કરવું જોઈએ. Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે.આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...