Homeધાર્મિકશનિદેવની બદલાતી ચાલ 2024માં...

શનિદેવની બદલાતી ચાલ 2024માં આ રાશિના જાતકો માટે ભાગ્યના તાળા ખોલશે.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. જે વ્યક્તિના જેવા કર્મ હોય છે. એને એ પ્રમાણે ફળ મળે છે. પછી એ વાત સારા કર્મોની હોય કે ખરાબ. એવું પણ માનવામાં આવે છે કે જેનો શનિ કમજોર હોય છે, એણે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ત્યાં જ જેનો શનિ મજબૂત હોય છે, એને કીર્તિ અને વૈભવ મળે છે. વર્ષ 2024માં શનિદેવ ત્રણ વખત પોતાની ચાલ બદલશે, જેની ઘણી રાશિઓ પર અસર જોવા મળશે.

શનિના ચાલ બદલવાથી કઈ રાશિના જાતકોને લાભ થઈ સકે છે.

શનિદેવની સ્થિતિ

હવે શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. 11 ફેબ્રુઆરીના દિવસે શનિદેવ અસ્ત થસે અને 18 માર્ચે ઉદય થસે. 29 જૂનથી શનિદેવ વક્રી અવસ્થામાં આવશે. કેટલીક રાશિના જાતકો માટે શનિદેવની ચાલ અસુભ પરિણામ લાવી શકે છે, તો ચાલો એ રાશિઓ અંગે વાત કરી જેમના માટે શનિદેવની બદલતી ચાલ ફાયદાકારક રહેશે.

1. વૃષભ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકોને ફાયદો થઈ શકે છે. તેમની લવ લાઈફ સારી રહેશે. વેપારમાં સમસ્યાઓ ઓછી થશે. ક્યાંકથી આર્થિક લાભ થઈ શકે છે.

2. સિંહ રાશિ

સિંહ રાશિના લોકો પર પણ શનિદેવની ચાલનો સકારાત્મક પ્રભાવ પડશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. તમારા કરિયરમાં આવી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. સાથે જ વેપાર કરતા લોકોને પણ ફાયદો થઈ શકે છે.

3. કુંભ રાશિ

શનિદેવના કારણે કુંભ રાશિના લોકો માટે પણ આ વર્ષ સારું રહી શકે છે. ધાર્મિક ક્ષેત્રે તમારી રુચિ વધશે. આ સમય દરમિયાન લોકો આર્થિક મદદ માટે આગળ આવી શકે છે. વર્ષ 2024 તમારા માટે બિઝનેસની દૃષ્ટિએ પણ સારું રહેશે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...