Homeટેકનોલોજીસાયબર ગુનેગારો હવે મુશ્કેલીમાં...

સાયબર ગુનેગારો હવે મુશ્કેલીમાં નથી, સાયબર ક્રાઈમ રોકવા માટે સરકાર લાવી આ માસ્ટર પ્લાન, જાણો વિગત

લોકોની સાથે છેતરપિંડીની ઘટનાઓ દિવસે દિવસે વધતી જઈ રહી છે, સરકારે હવે સાયબર ક્રાઈમ પર લગામ લગાવવા માટે બેન્કો અને ટેલીકોમ કંપનીઓ માટે નવા નિર્દેશ જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયના નવા નિર્દેશ મુજબ બેન્કો અને ટેલીકોમ કંપનીઓને નોડલ અધિકારીઓને સાયબર સેલ હેડક્વાર્ડરમાં નિયુક્ત કરવા પડશે. સરકારના આ પગલાથી બે મોટા ફાયદા થશે, પ્રથમ ફાયદો સાયબર ક્રાઈમમાં સામેલ થયેલા બેન્ક એકાઉન્ટને તરત જ ફ્રીઝ કરવામાં આવી શકશે.

ત્યારે સરકારના આ મોટા ફેરફારથી બીજો ફાયદો એ થશે કે મોબાઈલ નંબર પર એક્શન લેવુ પહેલાની તુલનામાં વધારે સરળ થઈ જશે. લોકોની સાથે છેતરપિંડીની ઘટનાઓ વધ્યા બાદ સાયબર ગુનેગારો પર પણ એક્શન લેવુ ખુબ જ જરૂરી છે અને સરકારનું આ પગલું મોટા પ્રહારની તૈયારી છે. ગૃહ મંત્રાલયે સાયબર સેલ હેડક્વાર્ટરમાં નોડલ અધિકારીઓની પોસ્ટિંગના નિર્દેશ તે માટે પણ આપ્યા છે કે સાયબર ગુન્હા જેવી ઘટનાઓમાં સમય બગાડ્યા વગર એક્શન લેવામાં આવી શકે.

દરરોજ આવે છે ફરિયાદો

તમે પણ તે જાણીને હેરાન થઈ જશો કે દરરોજ સાયબર ક્રાઈમ સાથે જોડાયેલી લગભગ 5000 ફરિયાદ નોંધાઈ રહી છે. સ્કેમર્સે અત્યાર સુધી 9 લાખથી વધારે લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. તેમાંથી માત્ર 10 ટકા કેસમાં જ રિક્વરી થઈ છે.

કયો છે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર?

જો કોઈની સાથે પણ સાયબર ક્રાઈમ સાથે જોડાયેલી કોઈ ઘટના બને છે તો સમગ બગાડ્યા વગર આવા વ્યક્તિએ તરત જ સરકારના નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ. કોલ કર્યા બાદ પોતાની સાથે થયેલી ઘટનાની જાણકારી આપીને ફરિયાદ નોંધાવો.

હેલ્પલાઈન નંબર સિવાય તમે ફરિયાદ કરવા માટે અન્ય એક વિકલ્પ પણ પસંદ કરી શકો છો. તમે https://cybercrime.gov.in/ પર જઈ ઓનલાઈન ફરિયાદ દાખલ કરાવી શકો છો. ઓનલાઈન ફરિયાદ કેવી રીતે કરવી તે જાણવા અહીં ક્લિક કરો.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...