Homeધાર્મિકજ્યોતિષ/સંકટઃ બધી પીડાદાયક વસ્તુઓ...

જ્યોતિષ/સંકટઃ બધી પીડાદાયક વસ્તુઓ દૂર થઈ જશે મંગળ ગ્રહને બળવાન બનાવવા માટે મંગળવારે કરો આ 4 ઉપાય, અશુભ અસર દૂર થશે.


  • હિંદૂ ધર્મમાં મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાની પરંપરા
  • જ્યોતિષશાસ્ત્રમાં મંગળને બળવાન કરવાનાં વિશેષ ઉપાયો
  • મંગળવારે સ્નાન પછી લાલ રંગના કપડાં પહેરવા

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર મંગળવારનાં દિવસે હનુમાનજીની પૂજા કરવાથી કુંડળીમાં શનિદોષ સહિત અન્ય દોષોથી પણ મુક્તિ મળે છે. સ્વયં શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે તેમની પૂજા કરનારા સાધકોને ક્યારેય પણ શનિદેવ કષ્ટ નહીં પહોંચાડે.

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળગ્રહને મજબૂત કરવાનાં હેતુથી મંગળવારનાં દિવસે વિશેષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી મંગળદેવની વિશેષ કૃપા સાધક પર વરસે છે. શનિ અને મંગળ બંને મજબૂત કરવા માટે તમારે મંગળવારનાં દિવસે આ ઉપાયો કરવા જોઈએ:

  • મંગળવારનાં દિવસે સ્નાન કરીને લાલ વસ્ત્ર ધારણ કરવા. આ બાદ તાંબાનાં પાત્રમાં જળ લેવું અને તેમાં કુમકુમ મૂકી સૂર્યદેવને પૂર્વ દિશામાં મુખ કરીને અર્પિત કરવું. આ ઉપાયથી કુંડળીમાં સૂર્ય અને મંગળ મજબૂત થાય છે.
  • મંગળદેવની કૃપા મેળવવા માટે મંગળવારનાં દિવસે સ્નાન કર્યા બાદ વિધિ-વિધાનથી ઘરમાં હનુમાનજીનું પૂજન કરવું. હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો. ચણાનાં લોટનાં લાડ્ડૂ હનુમાનજીને અર્પિત કરવાં.
  • કુંડળીમાં જો મંગળ નબળો હોય તો મંગળવારનાં દિવસે હનુમાનજીનું વિધિપૂર્વક પૂજન કરવું. આ બાદ જરૂરિયાત મંદોને લાલ રંગનાં વસ્ત્રો દાન કરવા. આ સિવાય લાલ મરચું અને મસૂર દાળ દાન કરવી.
  • જો તમે કુંડળીમાં રહેલા અશુભ ગ્રહોની અસરને દૂર કરવા માંગો છો તો મંગળવારનાં દિવસે વ્રત કરો. ઓછામાં ઓછા 21 મંગળવાર સુધી આ વ્રત રાખવાં.આવું કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...