Homeધાર્મિકકાળી ચૌદસના દિવસે કરો...

કાળી ચૌદસના દિવસે કરો આ ઉપાય, ભરાઈ જશે ધનનો ભંડાર

દિવાળી પર એટલે અમાસના રોજ દેવી લક્ષ્‍મીની પૂજા કરે છે, પરંતુ દિવાળીના એક દિવસ પહેલા, એટલે નાની દિવાળી પર કાળી માતાની પૂજાનું વિધાન છે. આ વર્ષે કાળી ચૌદસ 11 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. મોટા ભાગે દિવાળી પૂજા અને કાળી ચૌદસ એક જ દિવસે આવે છે. પંચાંગ અનુસાર, કાળી પૂજા અડધી રાતે જ કરવામાં આવે છે અમાસ પર કરવામાં આવે છે.

આ રીતે કરો સ્નાન

કાળી ચૌદસની પૂજા કરવાથી પહેલા અભ્યંગ સ્નાન(સૂર્યોદયના પહેલા શરીર પર ચણાનો લોટ લગાવી સ્નાન)કરવું જોઈએ માનવામાં આવે છે. ત્યાર બાદ શરીર પર પરફ્યુમ લગાવો અને માતા કાળીની વિધિવત રૂપે પૂજા કરો. એનાથી સાધનના જીવનમાં આવી રહેલી તમામ પ્રકારની બાધાઓ દૂર થાય છે.

વ્યવસાયમાં નહિ આવે બાધા

કાળી ચૌદસની રાત્રે એક પીળા કપડાંમાં હળદર, 11 હોમતી ચક્ર, ચાંદીના સિક્કા અને 11 કોળી બાંધી 108 વખત શ્રી લક્ષ્‍મી નારાયણ નમઃ મંત્રનો જાપ કરો. ત્યાર બાદ આ તમામને ધન સ્થાન અથવા તિજોરીમાં રાખે છે. એમાં તમારા વ્યવસાયમાં આવી રહેલી ઘણા પ્રકારની બાધા દૂર થાય છે.

નકારાત્મક ઉર્જા દૂર થશે

કાળી ચૌદસની પૂજા દરમિયાન કાલી માતાના ચરણોમાં લવિંગની જોડી અર્પણ કરો. આ ઉપાય કરવાથી સાધકની અંદર રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. સાથે જ મા કાલીને ચણાની દાળ અને ગોળ અર્પણ કરો.

આ મંત્રનો જાપ કરો

‘ઓમ ક્રીં ક્રીં હૂં હૂં હ્રીં હ્રીં દક્ષિણે કાલિકે ક્રીં ક્રીં હૂં હૂં હ્રીં હ્રીં સ્વાહા.

કાળી ચૌદસની પૂજા દરમિયાન માતા કાલીનું ધ્યાન કરતા આ મંત્રનો જરૂર જાપ કરો. આ કાળી માતાનો બીજ મંત્ર છે. આ 108 વખત કરવા જોઈએ. એનાથી શત્રુઓ નાશ થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...